જો $\varepsilon_{0}$ અને $\mu_{0}$ એ મુક્ત અવકાશની પરમિટિવિટી અને પરમીબિલિટી હોય અને $\varepsilon$ અને $\mu$ એ માધ્યમ માટે અનુરૂપ રાશિઓ હોય,તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો થાય?

  • A
    $\sqrt{\frac{\mu_{0} \varepsilon_{0}}{\mu \varepsilon}}$
  • B
    $\sqrt{\frac{\mu \varepsilon}{\mu_{0} \varepsilon_{0}}}$
  • C
    $1$
  • D
    અપૂરતી માહિતી

Explore More

Similar Questions

એક માધ્યમનો વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. આ માધ્યમમાં પ્રકાશની ઝડપ . . . . . . $ms^{-1}$ છે. (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $c = 3 \times 10^{8} \,ms^{-1}$ છે)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ માધ્યમો $A, B$ અને $C$ ના સ્લેબ ધ્યાનમાં લો. $A$ નો વક્રીભવનાંક $(R.I.)$ $1.5$ છે અને $C$ નો $1.4$ છે. જો $A$ માં તરંગોની સંખ્યા $B$ અને $C$ ના સંયોજનમાં રહેલા તરંગોની સંખ્યા જેટલી હોય,તો $B$ નો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

હવામાં $4200 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એકરંગી વાદળી પ્રકાશનો કિરણપુંજ પાણીમાં $(\mu = 4/3)$ પ્રવેશે છે. પાણીમાં તેની તરંગલંબાઈ .......$\mathring{A}$ થશે.

હવામાં લાલ પ્રકાશ અને વાદળી પ્રકાશના વક્રીભવનાંકનો ગુણોત્તર કેટલો હોય છે?

$589 \; nm$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો
$(a)$ પરાવર્તિત અને
$(b)$ વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ,આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક $1.33$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo