જો $0.50 \ L$ ના $0.60 \ M$ $SnSO_4$ દ્રાવણનું $4.60 \ A$ પ્રવાહનો ઉપયોગ કરીને $30.0 \ min$ માટે નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ વડે વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો દ્રાવણમાં બાકી રહેલા $Sn^{2+}$ ની અંતિમ સાંદ્રતા કેટલી હશે? ($Sn$ નો પરમાણુભાર $= 119$)

  • A
    $0.342$
  • B
    $0.544$
  • C
    $0.389$
  • D
    $0.257$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવાથી કેથોડ પર $H_2$ વાયુ અને એનોડ પર $Cl_2$ વાયુ મુક્ત થાય છે?

નીચેનામાંથી કોના વિદ્યુતવિભાજનથી બેન્ઝિન મળે છે?

ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ પર $H_2$ વાયુ મુક્ત થાય છે,તો તે ઇલેક્ટ્રોલાઇટ કયું હોઈ શકે?

નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પર પીગળેલા $NaCl$ ની વિદ્યુતવિભાજન પ્રક્રિયાઓ આપો.

Difficult
View Solution

જો $Cu$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $CuSO_4$ દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo