$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.

  • [NEET 2020]
  • A

    અલીલ $'i'$ ને કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.

  • B

    જનીન $(I)$ ના ત્રણ અલીલ છે. 

  • C

    વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.

  • D

    જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.

Similar Questions

કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં $F_1$ પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?

  • [NEET 2013]

માર્ગ અકસ્માતમાં ઈજા પામેલી કોઈ એક વ્યક્તિ કે જેનું રૂધિરજૂથ જાણીતું નથી. તેને તરત રક્તદાનની આવશ્યકતા છે. તેનાં એક ડોક્ટર મિત્ર એ તરત તેને પોતાનું રૂધિર આપવા માટે કહ્યું, આ રક્તદાતા ડોક્ટરનું રૂધિરજૂથ શું હશે?

એક જ જોડનાં બન્ને વૈકિલ્પક જનીનો વિષમયુગ્મી અવસ્થામાં અભિવ્યકિત દર્શાવતા હોય તો તેવું નીચેનામાંથી ...માં જોઈ શકાય?

નીચેનામાંથી ક્યાં સંકરણમાં $'O'$ રુધીરજુથવાળી સંતતિ ઉત્પન્ન થાય છે?

$0$ રુધિર જૂથ ધરાવતા બાળકમાં પિતૃઓનું રુધિર જૂથ કર્યું હોઈ શકે નહી ?

  • [AIPMT 1994]