$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.

  • [NEET 2020]
  • A

    અલીલ $'i'$ ને કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.

  • B

    જનીન $(I)$ ના ત્રણ અલીલ છે. 

  • C

    વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.

  • D

    જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.

Similar Questions

મનુષ્યમાં $ABO$ રૂધિરજૂથના ત્રણ જુદાજુદા વૈકલ્પિક કારક કેટલા જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરશે?

$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ $AB$ રૂધિરજુથ ધરાવતી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય તો તેમનું મળતું પ્રથમ સંતાન $B$ રૂધિરજૂથ ધરાવે છે, તો સંતાનનું જનીનીક બંધારણ શું હશે?

$ABO$ રૂધિર જૂથનાં સંદર્ભમાં, જો એલીલ $I^A$ અને $I^B$ બંને સાથે ઉપસ્થિત હોય ત્યારે,

કારકો તેમની વિષમયુગ્મી સ્થિતિમાં સ્વતંત્ર અસરો ઉત્પન કરે છે તે સ્થિતિને શું કહે છે? .

  • [AIPMT 1996]

એક પરિવારમાં પિતાનું પરિવાર રૂધિર જૂથ '$A$' છે તથા માતાનું રૂધિર જૂથ '$B$' છે. તેમની સંતતિમાં $'AB'$ રૂધિર જૂથ હોવાની સંભાવના $50\%$ છે, તો તે દર્શાવે છે, કે......