$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.
અલીલ $'i'$ ને કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.
જનીન $(I)$ ના ત્રણ અલીલ છે.
વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.
જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં $F_1$ પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?
માર્ગ અકસ્માતમાં ઈજા પામેલી કોઈ એક વ્યક્તિ કે જેનું રૂધિરજૂથ જાણીતું નથી. તેને તરત રક્તદાનની આવશ્યકતા છે. તેનાં એક ડોક્ટર મિત્ર એ તરત તેને પોતાનું રૂધિર આપવા માટે કહ્યું, આ રક્તદાતા ડોક્ટરનું રૂધિરજૂથ શું હશે?
એક જ જોડનાં બન્ને વૈકિલ્પક જનીનો વિષમયુગ્મી અવસ્થામાં અભિવ્યકિત દર્શાવતા હોય તો તેવું નીચેનામાંથી ...માં જોઈ શકાય?
નીચેનામાંથી ક્યાં સંકરણમાં $'O'$ રુધીરજુથવાળી સંતતિ ઉત્પન્ન થાય છે?
$0$ રુધિર જૂથ ધરાવતા બાળકમાં પિતૃઓનું રુધિર જૂથ કર્યું હોઈ શકે નહી ?