જ્યારે કી બંધ કરવામાં આવે છે તે ક્ષણે આપેલ સર્કિટ માટે માન્ય વિધાનો ઓળખો.
$A.$ અવરોધ $R$ માંથી કોઈ પ્રવાહ વહેશે નહીં.
$B.$ જોડાણના તારમાં મહત્તમ પ્રવાહ હશે.
$C.$ કેપેસિટર પ્લેટો $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ન્યૂનતમ છે.
$D.$ કેપેસિટર પ્લેટો પરનો વિદ્યુતભાર ન્યૂનતમ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

  • A
    માત્ર $C, D$
  • B
    માત્ર $B, C, D$
  • C
    માત્ર $A, C$
  • D
    માત્ર $A, B, D$

Explore More

Similar Questions

$500\,\mu F$ ના કેપેસિટરને $100\,\mu C/s$ ના અચળ દરે ચાર્જ કરવામાં આવે છે. કેટલા સમય $(s)$ પછી કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\,V$ થશે?

$R-C$ ચાર્જિંગ સર્કિટમાં,તૂટક રેખા $\ln I$ વિરુદ્ધ $t$ નો આલેખ દર્શાવે છે. જો સર્કિટનો અવરોધ બમણો કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ ઘાટી રેખા $\ln I$ વિરુદ્ધ $t$ નો સાચો આલેખ દર્શાવે છે?

Difficult
View Solution

બે અલગ-અલગ $RC$ સર્કિટ $1$ અને $2$ માં કેપેસિટર પરનો ચાર્જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લોટ કરવામાં આવ્યો છે. બે $RC$ સર્કિટના $R_1, R_2, C_1$ અને $C_2$ ને સંબંધિત સાચું વિધાન/વિધાનો ઓળખો.

એક કેપેસિટરની પ્લેટોને $320 \, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને એક અવરોધ સાથે જોડવામાં આવે છે. કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમય સાથે ઘાતાંકીય રીતે ઘટે છે. $1 \, s$ પછી કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $240 \, V$ હોય,તો $2 \, s$ અને $3 \, s$ પછી પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ સ્વિચ $S$ ને લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે અને ત્યારબાદ $t = 0$ સમયે ખોલવામાં આવે છે. $t = 0.25\, ms$ સમયે વચ્ચેના $20\, \Omega$ ના અવરોધમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo