નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    આદર્શ દ્રાવણો તાપમાન અને સાંદ્રતાના સમગ્ર ગાળામાં રાઉલ્ટના નિયમનું પાલન કરે છે.
  • B
    આદર્શ દ્રાવણ માટે $\Delta_{\text{mix}}V = 0$ હોય છે.
  • C
    બિન-આદર્શ દ્રાવણો સાંદ્રતાના સમગ્ર ગાળામાં રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી.
  • D
    બિન-આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા શુદ્ધ ઘટકોના બાષ્પ દબાણની વચ્ચે હોય છે.

Explore More

Similar Questions

ટોલ્યુઈન અને બેન્ઝીનનું મિશ્રણ લગભગ આદર્શ દ્રાવણ બનાવે છે. ધારો કે $p_{B}^{\circ}$ અને $p_{T}^{\circ}$ એ અનુક્રમે શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ છે. કુલ બાષ્પ દબાણ વિરુદ્ધ બેન્ઝીનના મોલ અંશનો આલેખ દોરતા મળતી રેખાનો ઢાળ $....$ છે.

$10 \ mL$ એસિટોનને $40 \ mL$ ક્લોરોફોર્મ સાથે મિશ્ર કરતા,દ્રાવણનું કુલ કદ કેટલું થાય?

નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું નથી?

બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પ દબાણનો ગુણોત્તર એક ચોક્કસ તાપમાને $P_A^o : P_B^o = 1 : 3$ છે. ધારો કે $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે અને બાષ્પ કલામાં $A$ અને $B$ ના મોલ અંશનો ગુણોત્તર $4 : 3$ છે. તો તે જ તાપમાને દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

Difficult
View Solution

બે પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. જ્યારે તેમને $1:1$ ના મોલર ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે $300 \ K$ તાપમાને દ્રાવણનું બાષ્પદબાણ $400 \ mm \ Hg$ છે. જ્યારે તેમને $1:2$ ના મોલર ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે તે જ તાપમાને દ્રાવણનું બાષ્પદબાણ $350 \ mm \ Hg$ છે. શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo