હ્યુમુલિન (Humulin) શું છે?

  • A
    કાઈટિનનું એક સ્વરૂપ
  • B
    એક શક્તિશાળી એન્ટિબાયોટિક
  • C
    એક નવો પાચક ઉત્સેચક
  • D
    માનવ ઇન્સ્યુલિન

Explore More

Similar Questions

હાઇબ્રિડોમા કોષો એટલે શું?

જનીન થેરાપીનું એક ઉદાહરણ છે

$1983$ માં, અમેરિકન કંપની ઈલી લિલ્લીએ માનવ ઈન્સ્યુલિનની $A$ અને $B$ શૃંખલાઓને અનુરૂપ બે $DNA$ શૃંખલાઓ તૈયાર કરી અને ઈન્સ્યુલિનની શૃંખલાઓ ઉત્પન્ન કરવા માટે કયા સજીવના પ્લાઝમિડમાં દાખલ કરી?

નીચેનામાંથી કયું એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે?

Adenosine Deaminase $(ADA)$ ની ઉણપ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$I$. Adenosine deaminase ઉત્સેચકની ગેરહાજરીમાં,પ્યુરિન ચયાપચય ખોરવાય છે અને $T$-લિમ્ફોસાઇટ્સ કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે.
$II$. $ADA$ ની ઉણપ $ADA$ માટેના જનીનના ડિલીશન (લોપ) ને કારણે થાય છે.
$III$. કેટલાક કિસ્સાઓમાં,તેને અસ્થિમજ્જા પ્રત્યારોપણ અને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા સાજા કરી શકાય છે. પરંતુ બંને અભિગમોમાં,દર્દીઓ સંપૂર્ણપણે સાજા થતા નથી.
$IV$. કાયમી ઈલાજ માટે,પ્રારંભિક ગર્ભ અવસ્થામાં $ADA$ ઉત્પન્ન કરતા અસ્થિમજ્જા કોષોમાંથી અલગ કરાયેલા જનીનો એક સંભવિત ઈલાજ હોઈ શકે છે.
ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo