$15 \%$ ક્ષારનું દ્રાવણ મેળવવા માટે $15 \, g$ ક્ષારમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ ($, g$ માં)?

  • A
    $85$
  • B
    $100$
  • C
    $15$
  • D
    $75$

Explore More

Similar Questions

અધાતુઓ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતના મંદ વાહક હોય છે. તેઓ ચળકાટહીન,રણકાર ઉત્પન્ન ન કરનાર,ટીપી ન શકાય તેવા અને રંગીન હોય છે.
$(a)$ એક ચળકાટ ધરાવતી અધાતુનું નામ આપો.
$(b)$ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી અધાતુનું નામ આપો.
$(c)$ અધાતુનું એક અપરરૂપ વિદ્યુતનું સુવાહક છે. તે અપરરૂપનું નામ આપો.
$(d)$ સૌથી વધુ સંખ્યામાં સંયોજનો બનાવતી અધાતુનું નામ આપો.
$(e)$ કાર્બન સિવાયની અધાતુનું નામ આપો જે અપરરૂપતા દર્શાવે છે.
$(f)$ દહન માટે જરૂરી અધાતુનું નામ આપો.

આયોડિનના ટિંક્ચરમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોય છે. આ દ્રાવણ શેને ઓગાળીને બનાવવામાં આવે છે?

દ્રાવણની સાંદ્રતા એટલે શું?

નીચેના દરેકને તત્વ,સંયોજન અથવા મિશ્રણ તરીકે વર્ગીકૃત કરો:
સોનું,હવા,આરસપહાણ (માર્બલ),દૂધ,ખાંડ.

નીચેના લક્ષણો દર્શાવતા મિશ્રણના એક-એક ઉદાહરણ આપો:
$(i)$ બે રંગીન ઘટકોનું મિશ્રણ.
$(ii)$ $25\ K$ કરતા ઓછા ઉત્કલનબિંદુનો તફાવત ધરાવતા બે બાષ્પશીલ ઘટકોનું મિશ્રણ.
$(iii)$ બાષ્પશીલ અને અબાષ્પશીલ ઘન ઘટકનું મિશ્રણ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo