કેટલા વિધાનો સાચા છે?
-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.
- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.
- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.
$2$
$3$
$1$
એકપણ નહીં
બહુભ્રૂણીય પ્રદેહ એ .... પ્રજાતિમાં જોવા મળે છે.
બહુભ્રુણતા વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિમાં અસંયોગીજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.
લીંબુમાં અપસ્થાનિક ભ્રૂણ શેમાંથી ઉદ્ભવે છે?