કેટલા વિધાનો સાચા છે?

-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.

- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.

- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.

  • A

    $2$

  • B

    $3$

  • C

    $1$

  • D

    એકપણ નહીં

Similar Questions

ફલન સિવાય અંડકોષમાંથી વિકાસ પામતા ભ્રૂણને .... કહેવાય છે.

સંકર જાતોની ખેતી એ.........

બહુભ્રુણતા વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

કઈ વનસ્પતિની ઘણી જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે?

બહુભ્રૂણતાના કિસ્સામાં, જો ગર્ભ સહાયક કોષો અને પ્રદેહના કોઈ કોષમાંથી ઉત્પન્ન થાય છે, કે જે પૈકી કયો કોષ એકકીય અને કયો દ્વિકિય હોય છે ?