સૈદ્ધાંતિક રીતે,સ્વરૂપપ્રકાર ત્યારે જ અભિવ્યક્ત થાય છે જ્યારે ઉત્સેચક પ્રક્રિયકનું નીપજમાં રૂપાંતર કરે છે. નીચેનામાંથી કઈ સ્થિતિ દરમિયાન સ્વરૂપપ્રકાર અસર પામે છે?

  • A
    જ્યારે રૂપાંતરિત એલીલ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે.
  • B
    જ્યારે રૂપાંતરિત એલીલ અક્રિયાશીલ ઉત્સેચક ઉત્પન્ન કરે છે.
  • C
    જ્યારે અરૂપાંતરિત એલીલ ઉત્સેચક ઉત્પન્ન કરે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

માનવ શ્વેતકણો (WBCs) પર જોવા મળતું $HLA$ એન્ટિજન કયા રંગસૂત્ર દ્વારા અભિવ્યક્ત થાય છે?

દ્વિતીય સજીવમાં કોઈ લક્ષણના એકમાત્ર એલિલની હાજરીને શું કહેવામાં આવે છે $:$

પુરુષોમાં મૂછ અને દાઢી એ નીચેનામાંથી શેનાં ઉદાહરણ છે?

ખોટું વિધાન/વિધાનો પસંદ કરો:

પ્રભાવી એપિસ્ટેસિસ (Dominant epistasis) કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo