સમગ્ર વિશ્વમાં માનવ ઉપયોગ માટે કેટલી રીકોમ્બિનન્ટ થેરાપ્યુટિક્સ (પુનઃસંયોજિત રોગનિવારક દવાઓ) ને મંજૂરી આપવામાં આવી છે?

  • A
    $12$
  • B
    $30$
  • C
    $42$
  • D
    $27$

Explore More

Similar Questions

Adenosine Deaminase $(ADA)$ ની ઉણપ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$I$. Adenosine deaminase ઉત્સેચકની ગેરહાજરીમાં,પ્યુરિન ચયાપચય ખોરવાય છે અને $T$-લિમ્ફોસાઇટ્સ કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે.
$II$. $ADA$ ની ઉણપ $ADA$ માટેના જનીનના ડિલીશન (લોપ) ને કારણે થાય છે.
$III$. કેટલાક કિસ્સાઓમાં,તેને અસ્થિમજ્જા પ્રત્યારોપણ અને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા સાજા કરી શકાય છે. પરંતુ બંને અભિગમોમાં,દર્દીઓ સંપૂર્ણપણે સાજા થતા નથી.
$IV$. કાયમી ઈલાજ માટે,પ્રારંભિક ગર્ભ અવસ્થામાં $ADA$ ઉત્પન્ન કરતા અસ્થિમજ્જા કોષોમાંથી અલગ કરાયેલા જનીનો એક સંભવિત ઈલાજ હોઈ શકે છે.
ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે?

યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન $(UNO)$ દ્વારા સ્થાપિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી $(ICGEB)$ ક્યાં આવેલું છે?

જનીન થેરાપી એટલે શું? એડેનોસિન ડીએમિનેઝ $(ADA)$ ની ઉણપના ઉદાહરણ દ્વારા સમજાવો.

Difficult
View Solution

$C$-પેપ્ટાઈડ એ .......

નીચેનામાંથી કયું એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo