$MRI$ માં જીવંત પેશીઓમાં થતા દેહધાર્મિક ફેરફારોને જાણવા માટે શેનો ઉપયોગ થાય છે?
$(i)$ $UV$ કિરણો $(ii)$ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર $(iii)$ $\gamma$-કિરણો $(iv)$ $X$-કિરણો

  • A
    માત્ર $(ii)$
  • B
    $(i)$ અને $(iv)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    $(i)$ અને $(iii)$

Explore More

Similar Questions

$1990$ માં ચાર વર્ષની બાળકી પર જનીન થેરાપીનો પ્રથમ ક્લિનિકલ ઉપયોગ શેના માટે કરવામાં આવ્યો હતો?

ઇન્સ્યુલિનના સંદર્ભમાં સાચા વિકલ્પો પસંદ કરો.
$(a)$ પરિપક્વ ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઇડ હાજર હોતું નથી.
$(b)$ $rDNA$ ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઇડ હોય છે.
$(c)$ પ્રો-ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઇડ હોય છે.
$(d)$ ઇન્સ્યુલિનની $A$-પેપ્ટાઇડ અને $B$-પેપ્ટાઇડ શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બંધ દ્વારા જોડાયેલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

પહેલાના સમયમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ)ના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતું ઈન્સ્યુલીન:

પ્રોઈન્સ્યુલીનનું પુખ્ત ઈન્સ્યુલીનમાં રૂપાંતર થવાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયું પગલું જોવા મળે છે?

$ELISA$ નો ઉપયોગ વાયરસને શોધવા માટે થાય છે,જેમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo