શ્વસનનું નિયમન કેવી રીતે થાય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મગજના મેડ્યુલા પ્રદેશમાં આવેલું શ્વસન લયબદ્ધતા કેન્દ્ર (respiratory rhythm centre) મુખ્યત્વે શ્વસનના નિયમન માટે જવાબદાર છે.
મગજના પોન્સ પ્રદેશમાં આવેલું ન્યુમોટેક્સિક કેન્દ્ર (pneumotaxic centre) શ્વસન લયબદ્ધતા કેન્દ્રના કાર્યોમાં ફેરફાર કરી શકે છે,જે શ્વાસ લેવાનો સમય ઘટાડીને શ્વસન દરને નિયંત્રિત કરે છે.
લયબદ્ધતા કેન્દ્રની નજીક આવેલું રસાયણસંવેદી ક્ષેત્ર (chemosensitive area) $CO_2$ અને હાઇડ્રોજન આયનો પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. આ પદાર્થોમાં વધારો થવાથી આ કેન્દ્ર સક્રિય થાય છે,જે લયબદ્ધતા કેન્દ્રને આ પદાર્થોના નિકાલ માટે જરૂરી ફેરફારો કરવા માટે સંકેત આપે છે.
એઓર્ટિક આર્ચ (aortic arch) અને કેરોટિડ ધમની (carotid artery) સાથે જોડાયેલા ગ્રાહકો પણ રુધિરમાં $CO_2$ અને હાઇડ્રોજન આયનોના સાંદ્રતામાં થતા ફેરફારોને ઓળખે છે અને શ્વસન લયબદ્ધતા કેન્દ્રને સુધારાત્મક પગલાં લેવા માટે જરૂરી સંકેતો મોકલે છે.

Explore More

Similar Questions

જો કોઈ વ્યક્તિ $25000$ ફૂટની ઊંચાઈ પર જાય તો તેના શ્વસન પર શું અસર થશે?

મગજમાં શ્વસન નિયંત્રણ કેન્દ્ર ક્યાં આવેલું છે?

શ્વસનનો દર સીધો નીચેનામાંથી કોના દ્વારા અસર પામે છે?

ન્યુમોટેક્સિક સેન્ટર શ્વસન લય કેન્દ્રના કાર્યોને કેવી રીતે નિયંત્રિત કરી શકે છે?

જ્યારે રુધિરમાં $CO_2$ નું પ્રમાણ વધે છે,ત્યારે શ્વાસોચ્છવાસ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo