પ્રજનન કોઈ જાતિની વસ્તીની સ્થાયીતામાં કઈ રીતે મદદરૂપ થાય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વસ્તીની સ્થાયિતામાં જન્મદર અને મૃત્યુદર વચ્ચે સમાનતા હોવી જરૂરી છે જ્યારે જન્મદર અને મૃત્યુદર લગભગ સરખો રહે તો જ વસ્તીની સ્થાયિતા જળવાય છે. 

Similar Questions

અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે ?

જો કોઈ સ્ત્રી કૉપર $-T$ નો ઉપયોગ કરી રહી છે, તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી. રક્ષણ કરશે ?

તે માટેનું કારણ તમે વિચારી શકો ? જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી ?

$DNA$ ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે ?

દ્વિભાજનએ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે ?