હિલિયમ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCDA$ ચક્ર (જે બે સમકદ અને બે સમદાબી રેખાઓનું બનેલું છે) પૂર્ણ કરે છે. આ ચક્રની કાર્યક્ષમતા આશરે ....... $\%$ છે (ધારો કે વાયુ આદર્શ વાયુ છે).

  • A
    $12.5$
  • B
    $15.4$
  • C
    $9.1$
  • D
    $10.5$

Explore More

Similar Questions

હિલિયમના $8$ મોલ ધરાવતા એક પરપોટાને પાણીમાં અમુક ઊંડાઈએ ડુબાડવામાં આવે છે. જ્યારે પાણીના તાપમાનમાં $30 \ ^\circ C$ નો વધારો થાય છે,ત્યારે હિલિયમના પરપોટાના વિસ્તરણ દરમિયાન કેટલી ઉષ્મા ($J$ માં) ઉમેરાઈ હશે?

સમાન પ્રારંભિક સ્થિતિઓથી શરૂ કરીને,એક આદર્શ વાયુ કદ $V_{i}$ થી $V_{f}$ સુધી ત્રણ અલગ અલગ રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણપણે સમતાપી હોય તો વાયુ દ્વારા થયેલ કાર્ય $W_{1}$ છે,જો પ્રક્રિયા સંપૂર્ણપણે સમોષ્મી હોય તો $W_{2}$ છે અને જો પ્રક્રિયા સંપૂર્ણપણે સમદાબી હોય તો $W_{3}$ છે. તો,સાચો વિકલ્પ પસંદ કરો.

કાર્બન મોનોક્સાઇડને બંધ ચક્ર $abc$ પર લઈ જવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રક્રિયા $bc$ સમતાપી છે. જ્યારે વાયુનું તાપમાન $300 \ K$ થી વધારીને $1000 \ K$ કરવામાં આવે છે,ત્યારે તે $a$ થી $b$ સુધી જતી વખતે $7000 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. પ્રક્રિયા $ca$ દરમિયાન વાયુ દ્વારા મુક્ત થતી ઉષ્મા ...... $J$ છે.

Difficult
View Solution

એક આદર્શ એકપરમાણ્વીય વાયુ તેના કદ કરતાં બમણા કદ સુધી વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સમતાપી હોય,તો વાયુ દ્વારા થયેલ કાર્યનું મૂલ્ય $W_i$ છે. જો પ્રક્રિયા એડિબેટિક (નિરુદ્ધોષ્મ) હોય,તો વાયુ દ્વારા થયેલ કાર્યનું મૂલ્ય $W_a$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

નીચેનામાંથી કઈ રાશિ પદાર્થની થર્મોડાયનેમિક અવસ્થા નક્કી કરતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo