એસિડ-બેઇઝ પ્રક્રિયાની તટસ્થીકરણ ઉષ્મા $57.32 \, kJ$ નીચેનામાંથી કઈ જોડી માટે છે?

  • A
    $HNO_3 + LiOH$
  • B
    $HCOOH + KOH$
  • C
    $HCl + NH_4OH$
  • D
    $CH_3COOH + NaOH$

Explore More

Similar Questions

$A + B + 30 \ kcal \longrightarrow \text{Product}$ પ્રક્રિયા માટે,તેની પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $50 \ kcal$ છે. તેની પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે :-

$H-H$ અને $Cl-Cl$ ની બંધઊર્જા અનુક્રમે $430 \, kJ \, mol^{-1}$ અને $240 \, kJ \, mol^{-1}$ છે. જો $HCl$ માટે ${\Delta _f}H$ નું મૂલ્ય $-90 \, kJ \, mol^{-1}$ હોય,તો $H-Cl$ બંધઊર્જા ..... $kJ \, mol^{-1}$ જણાવો.

"પ્રક્રિયામાં થતો પરિણામી ઉષ્મા ફેરફાર સમાન રહે છે,પછી ભલે તે એક તબક્કામાં થાય કે અનેક તબક્કાઓમાં." આ વિધાનને શું કહેવામાં આવે છે?

$HCl$ દ્વારા $NaOH$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-55.84 \, kJ/mol$ છે અને $HCl$ દ્વારા $NH_4OH$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-51.34 \, kJ/mol$ છે. $NH_4OH$ ની આયનીકરણ એન્થાલ્પી ..... $kJ/mol$ છે.

જ્યારે પ્રક્રિયા માટે એન્થાલ્પીને પ્રાયોગિક રીતે ગણવી શક્ય ન હોય,ત્યારે તેને ..... દ્વારા ગણી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo