ઉષ્મા (Heat) તંત્ર પર રેન્ડમાઇઝિંગ (અસ્તવ્યસ્તતા વધારતી) અસર ધરાવે છે અને તાપમાન એ તંત્રમાં રહેલા કણોની સરેરાશ અસ્તવ્યસ્ત ગતિનું માપ છે. આ ત્રણેય પરિમાણોને સાંકળતો ગાણિતિક સંબંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઉષ્મા તંત્ર પર રેન્ડમાઇઝિંગ અસર ધરાવે છે અને તાપમાન એ તંત્રમાં રહેલા કણોની સરેરાશ અસ્તવ્યસ્ત ગતિનું માપ છે.
આ ત્રણેય પરિમાણોને સાંકળતો ગાણિતિક સંબંધ $\Delta S = \frac{q_{rev}}{T}$ છે.
અહીં,$\Delta S$ એ એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે.
$q_{rev}$ એ પ્રતિવર્તી પ્રક્રિયામાં વિનિમય પામતી ઉષ્મા છે.
$T$ એ નિરપેક્ષ તાપમાન છે.

Explore More

Similar Questions

$373 \ K$ તાપમાને પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર થવા માટે એન્થાલ્પી ફેરફાર $37.3 \ kJ \ mol^{-1}$ છે. $\Delta S$ નું મૂલ્ય $J \ mol^{-1} \ K^{-1}$ માં શોધો.

તાપમાનના વધારા સાથે પદાર્થની એન્ટ્રોપી શા માટે વધે છે?

જ્યારે કોઈ સિસ્ટમ દ્વારા બે અલગ-અલગ તાપમાને $T_{1}$ અને $T_{2}$ પર સમાન પ્રમાણમાં ઉષ્માનું શોષણ થાય છે,જ્યાં $T_{1} > T_{2}$ છે,ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta S_{1}$ અને $\Delta S_{2}$ છે. તો:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા એન્ટ્રોપીમાં ઘટાડો સૂચવે છે?

$0^{\circ}C$ તાપમાને એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ($J\, K^{-1}\, mol^{-1}$ માં) કેટલો હશે? ($0^{\circ}C$ તાપમાને બરફના પાણીમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $6.0\, kJ\, mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo