આપેલ પ્રક્રિયા માટે પુરોગામી દિશાની સક્રિયકરણ ઊર્જા $(E_{af})$ $50 \ kJ$ અને પ્રતિગામી દિશાની સક્રિયકરણ ઊર્જા $(E_{ab})$ $30 \ kJ$ છે. તો આ પ્રક્રિયા કેવી હશે?

  • A
    ઉષ્માશોષક
  • B
    ઉષ્માક્ષેપક
  • C
    કહી શકાય નહીં
  • D
    સંતુલન

Explore More

Similar Questions

જો તાપમાન $T_1 \ K$ થી વધારીને $T_2 \ K$ કરવાથી પ્રક્રિયાનો વેગ બમણો થાય,તો સક્રિયકરણ ઉર્જા (activation energy) ગણવા માટે કયું સમીકરણ સાચું છે?

જો તાપમાન $298 \, K$ થી વધીને $308 \, K$ થાય ત્યારે પ્રક્રિયાનો દર બમણો થાય,તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... $kJ \, mol^{-1}$ છે.

ઋણ ઉદ્દીપક પ્રક્રિયાનો દર ઘટાડે છે,કારણ કે........

Difficult
View Solution

જો કોઈ કાલ્પનિક પ્રક્રિયા માટે $273 \ K$ તાપમાને $E_a = 0$ હોય,તો $383 \ K$ અને $273 \ K$ તાપમાને વેગ અચળાંકોનો ગુણોત્તર શોધો.

એક-પગલાની રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક અને વેગ અચળાંક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo