નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: આદર્શ વાયુના સમતાપી પ્રતિવર્તી ફેરફાર માટે,$q = -w = P_{\text{ext}} (V_{\text{final}} - V_{\text{initial}})$
વિધાન-$II$: એડિબેટિક (નિરુદ્ધોષ્મ) ફેરફાર માટે,$\Delta U = W_{\text{adiabatic}}$
સાચો જવાબ છે

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે
  • C
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે
  • D
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે

Explore More

Similar Questions

$25^{\circ}C$ અને $1 \, atm$ પર ઇથીન $(C_2H_4)$ અને મિથેન $(CH_4)$ ના $16.8 \, L$ વાયુમિશ્રણના સંપૂર્ણ દહનથી $28.0 \, L$ $CO_2$ ઉત્પન્ન થાય છે. દહન પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા $......... \, kJ$ છે.
આપેલ છે :
$\Delta H_C(CH_4) = -900 \, kJ \, mol^{-1}$
$\Delta H_C(C_2H_4) = -1400 \, kJ \, mol^{-1}$

નીચેનામાંથી કયા સમીકરણો સાચા છે?
$(A)$ $H = U + PV$
$(B)$ $G = H - TS$
$(C)$ $U = q + W$

એક મોલ ઇથાઇલ આલ્કોહોલના દહન માટે એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જા ફેરફાર વચ્ચેનો તફાવત કેટલો છે?

$300 \ K$ તાપમાને $X_2Y_{4(l)} \rightarrow 2XY_{2(g)}$ પ્રક્રિયા માટે,$\Delta U$ અને $\Delta S$ ના મૂલ્યો અનુક્રમે $2 \ kcal$ અને $20 \ cal \ K^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $\Delta G$ નું મૂલ્ય કેટલું થશે ($cal$ માં)?

પ્રતિવર્તી પ્રકમમાં કઇ શરતે વિનિમય પામતી ઉષ્મા અવસ્થા વિધેય બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo