નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ડાયઝોટ્રોપ્સ એ નાઈટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મજીવો છે,જે ફક્ત સહજીવી હોય છે.
વિધાન $II$: જૈવિક ખાતરોમાં છાણિયું ખાતર,કમ્પોસ્ટ અને લીલું ખાતરનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

વિધાન : વનસ્પતિઓ સલ્ફરનું શોષણ સલ્ફેટ આયનોના સ્વરૂપમાં કરે છે.
કારણ : સલ્ફેટના નિર્માણ માટે સલ્ફર બેક્ટેરિયા જરૂરી છે.

મુક્ત વાતાવરણીય નાઈટ્રોજનને વનસ્પતિઓ માટે ઉપલબ્ધ બનાવતા ઘટક/ઘટકો કયા છે?

વાતાવરણીય નાઈટ્રોજનના સ્થાપન માટે નીચેનામાંથી કઈ રાસાયણિક પદ્ધતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ સ્નાયુ સંકોચન$(P)$ $Mg^{+2}$
$(2)$ ખોરાકનું પાચન$(Q)$ $Ca^{+2}$
$(3)$ શક્તિવિનિમય$(R)$ $Mo$
$(4)$ કાર્બોદિતનું સંશ્લેષણ$(S)$ $PO_4^{-3}$
$(5)$ નાઇટ્રોજન સ્થિરીકરણ$(T)$ $Cl^{-}$

યુરિયાના સ્વરૂપમાં પાકને આપવામાં આવતી એમોનિયાનું ઔદ્યોગિક રીતે સ્થાપન . . . . . . દ્વારા કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo