નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I :$ પોટેશિયમ પરમેંગેનેટને $573 \ K$ તાપમાને ગરમ કરતા પોટેશિયમ મેંગેનેટ બનાવે છે.
વિધાન $II :$ પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ બંને ચતુષ્ફલકીય અને અનુચુંબકીય (paramagnetic) સ્વભાવના છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$513 \ K$ તાપમાને $Mn$ સંયોજન $(X)$ નું ઉષ્મીય વિઘટન થવાથી સંયોજન $Y$,$MnO_2$ અને એક વાયુરૂપ નીપજ મળે છે. $MnO_2$ એ $NaCl$ અને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને તીવ્ર વાસવાળો વાયુ $Z$ આપે છે. $X, Y$ અને $Z$ ઓળખો.

નીચેનામાંથી કયું સંયોજન અનુચુંબકીય (paramagnetic) અને રંગીન બંને છે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ ડાયક્રોમેટ આયનમાં $O-Cr-O$ બંધકોણ ....... $^o$ હોય છે.
$(2)$ પ્રક્રિયા $3Sn^{2+} \to 3Sn^{4+} + 6e^-$ એ ......... દ્વારા થાય છે,જેમાં $Sn^{2+}$ એ ......... છે.
$(3)$ સ્ટેનસ અને સ્ટેનિકની સંજ્ઞા અનુક્રમે ......... અને ......... છે.
$(4)$ $V_2O_4$ એસિડિક સંયોજનોમાં ઓગળીને ......... ક્ષાર આપે છે.

Difficult
View Solution

$KMnO_4$ ને ગરમ કરવાથી,નીચેનામાંથી કયું બનતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo