નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ (Assertion) અને બીજાને કારણ $R$ (Reason) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન $I$: $n$ મોલ આદર્શ વાયુ ધરાવતી સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $\Delta U = nC_v(T_f - T_i) = \frac{nR}{\gamma - 1}(T_f - T_i)$ તરીકે લખી શકાય છે,જ્યાં $\gamma = C_p/C_v, T_i = $ પ્રારંભિક તાપમાન,$T_f = $ અંતિમ તાપમાન. વિધાન $II$: મુક્તિના અંશો (degree of freedom) $f$ અને $\gamma(= C_p/C_v)$ વચ્ચેનો સંબંધ $\gamma = 1 + \frac{2}{f}$ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

સમજાવો કે શા માટે:
$(a)$ ચંદ્ર પર વાતાવરણ નથી.
$(b)$ ઊંચાઈ સાથે તાપમાનમાં ઘટાડો થાય છે.

જો વાયુ ધરાવતું બંધ પાત્ર ગતિમાં હોય અને તેને અચાનક અટકાવવામાં આવે,તો વાયુના અણુઓની યાદચ્છિક ગતિ .......

ગેસના પાત્રમાં રહેલો એક અણુ $200 \; m s^{-1}$ ની ઝડપે અને લંબ સાથે $30^{\circ}$ ના ખૂણે આડી દીવાલ સાથે અથડાય છે અને તે જ ઝડપે પાછો ફરે છે. શું અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે? શું આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક?

જો પાત્રમાં $CO_2$ (વાસ્તવિક વાયુ) નું દબાણ $P = \frac{RT}{2V - b} - \frac{a}{4V^2}$ દ્વારા આપવામાં આવે,તો પાત્રમાં વાયુનું દળ ...... $g$ છે.

આદર્શ વાયુના કદ અને દબાણ સહગુણકો વચ્ચેનો તફાવત કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo