નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A$ : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે.
કારકા $R$ : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
આપણા દેશમાં એમ્નિઓસેન્ટેસીસ - જાતીય પરીક્ષણ ઉપર પ્રતિબંધને તમે યોગ્ય માનો છો ? કારણ આપો.
$MTP$,
પ્રેરિત ગર્ભપાત એટલે...
કયાં સમયગાળા દરમિયાન ગર્ભપાત એ ઘાતક નીવડે છે?
સામાન્ય રીતે આશરે $........ \,MTPs$ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના .......... ની સંખ્યામાં હોય છે.