નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A$ : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે.
કારકા $R$ : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
પ્રેરિત ગર્ભપાત એટલે...
$MTP$ એટલે શું?
પ્રેરિત ગર્ભપાત વિશે માહિતી આપો.
નીચેનાં તમામ એપ્નીઓસેન્ટેસીસનાં સદુપયોગો છે. એક દુરુપયોગ છે. એ દુરુપયોગ જણાવો.
$\rm {MTP}$ ના લાભ - ગેરલાભ દર્શાવો.