નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: ચરબીમાં દ્રાવ્ય બિલીરૂબિન મગજના કોષો માટે ઝેરી છે.
વિધાન $II$: આંખના કન્જક્ટિવા અને ત્વચામાં પીળાશ,સફેદ મળ વગેરે કમળાના કેટલાક લક્ષણો છે.

  • A
    વિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • D
    વિધાન $I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

પુખ્ત વયના લોકોમાં લેક્ટોઝ અસહિષ્ણુતા (Lactose intolerance) શેની સાથે સંબંધિત છે?

ઘેરો પીળો પેશાબ,સફેદ રંગના મળ,ત્વચામાં ખંજવાળ,નિસ્તેજ ચહેરો વગેરે . . . . . . ના મુખ્ય લક્ષણો છે.

સામાન્ય મનુષ્યમાં ચિંતા અને તીખો ખોરાક એકસાથે લેવાથી શું થઈ શકે છે?

$A$ : તીવ્ર કબજિયાતમાં,સામાન્ય રીતે મેગ્નેશિયમ ક્ષાર ધરાવતા રેચક (purgatives) નો ઉપયોગ થાય છે.
$R$ : આંતરડાના પોલાણમાં $Mg^{2+}$ ની આસૃતિ અસર આંતરડામાંથી પાણીના પુનઃશોષણને અટકાવે છે. $Mg^{2+}$ આંતરડાના પોલાણમાં દ્રાવ્યની સાંદ્રતા વધારે છે કારણ કે $Mg^{2+}$ નું શોષણ ખૂબ જ ધીમેથી થાય છે.

કમળા (Jaundice) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo