નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: હોમિયોસ્ટેસિસ (સમસ્થિતિ) માટે માત્ર $ADH$ પૂરતું છે.
$\text{વિધાન}-II$: $RAAS$ એ $Na^+$ ના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે, જેના દ્વારા શરીરના પ્રવાહીની ઓસ્મોલેરિટી જળવાઈ રહે છે.
ઉપરોક્ત બે વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ જ્યારે એફરન્ટ ધમનિકામાં રુધિરનો પ્રવાહ ઘટે છે ત્યારે એન્જિયોટેન્સિન $II$ કિડનીમાં ધમનિકાઓનું સંકોચન કરીને રુધિર પ્રવાહ ઘટાડે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે.
$(b)$ એન્જિયોટેન્સિન $II$ એડ્રિનલ કોર્ટેક્સને $DCT$ માં $Na^+$ અને $Cl^-$ આયનોના વધુ શોષણ માટે એલ્ડોસ્ટેરોન મુક્ત કરવા ઉત્તેજિત કરે છે.
$(c)$ રુધિરની ઓસ્મોલેરિટી એલ્ડોસ્ટેરોન અને $ANP$ ના સ્ત્રાવ સાથે બદલાય છે.

એડ્રિનલ ગ્રંથિનું અંતઃસ્ત્રાવ એલ્ડોસ્ટેરોન,મૂત્ર નિર્માણની પ્રક્રિયાને પણ અસર કરે છે કારણ કે તે કોનું પ્રમાણ નિયંત્રિત કરે છે?

એન્જિયોટેન્સીનોજેન પ્રોટીન . . . . . . દ્વારા ઉત્પન્ન અને સ્રાવ પામે છે.

શરીરમાં ઓસ્મોરિસેપ્ટર્સ (Osmoreceptors) નીચેનામાંથી શેમાં થતા ફેરફારો દ્વારા સક્રિય થાય છે?
$I.$ રુધિરનું કદ (Blood volume)
$II.$ શરીરના પ્રવાહીનું કદ (Body fluid volume)
$III.$ આયનિક સાંદ્રતા (Ionic concentration)
નીચેનામાંથી કયો વિકલ્પ સાચા વિધાનો ધરાવે છે?

Angiotensinogen $\stackrel{X}{\longrightarrow}$ Angiotensin-$I$. આપેલ વિધાનમાં $X$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo