એડ્રિનલ ગ્રંથિનું અંતઃસ્ત્રાવ એલ્ડોસ્ટેરોન,મૂત્ર નિર્માણની પ્રક્રિયાને પણ અસર કરે છે કારણ કે તે કોનું પ્રમાણ નિયંત્રિત કરે છે?

  • A
    યુરિક એસિડનું નિર્માણ
  • B
    $Na^+$ અને $K^+$ આયનો
  • C
    રુધિરમાં પાણી અને $Na^+$ નું પુનઃશોષણ
  • D
    યુરિયા અને યુરિક એસિડ બંને

Explore More

Similar Questions

હૃદયના કર્ણકોમાં રુધિરનો પ્રવાહ વધવાથી $A$ મુક્ત થાય છે, જે $B$ પ્રેરે છે અને તેનાથી રુધિરનું દબાણ ઘટે છે. આમ, $ANF$ કાર્યપદ્ધતિ $C$ પર નિયંત્રણ તરીકે કાર્ય કરે છે. અહીં, $A-C$ શું સૂચવે છે?

શરીરના ઓસ્મોરિસેપ્ટર્સ (આશૃતિગ્રાહીઓ) શેના દ્વારા સક્રિય થાય છે?

$ANF$ કાર્યપદ્ધતિ કોના પર નિયંત્રણ રાખે છે?

સાચા વિધાનો પસંદ કરો.
$(a)$ એન્જિયોટેન્સિન $II$ એ એડ્રિનલ ગ્રંથિના બાહ્યક (cortex) ને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા માટે સક્રિય કરે છે.
$(b)$ આલ્ડોસ્ટેરોન રુધિરના દબાણમાં વધારો કરે છે.
$(c)$ $ANF$ એ રેનિન-એન્જિયોટેન્સિન તંત્ર પર નિયંત્રણ તરીકે કાર્ય કરે છે.
$(d)$ $ADH$ વાસોડાયલેશન (રુધિરવાહિનીઓનું વિસ્તરણ) પ્રેરે છે.
$(e)$ વાસોપ્રેસિન એ એડેનોહાયપોફિસિસમાંથી મુક્ત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ઈરીથ્રોપોએટિન માટે સંગત વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad$ સ્ત્રાવ $\quad\quad\quad$ અસર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo