નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $I :$ મોહર ક્ષાર ફક્ત ત્રણ પ્રકારના આયનો$-$ફેરસ,એમોનિયમ અને સલ્ફેટનો બનેલો છે.
વિધાન $II :$ જો ફેરસ,એમોનિયમ અને સલ્ફેટ આયનોની અનંત મંદતાએ મોલર વાહકતા અનુક્રમે $x_1, x_2$ અને $x_3 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો મોહર ક્ષારના દ્રાવણની અનંત મંદતાએ મોલર વાહકતા $x_1+x_2+2 x_3$ દ્વારા આપવામાં આવશે.
આપેલા વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

  • A
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે

Explore More

Similar Questions

કઈ ધાતુ વિદ્યુતની સૌથી સારી વાહક છે?

ધારો કે $C_{NaCl}$ અને $C_{BaSO_4}$ એ તાપમાન $T$ પર $NaCl$ અને $BaSO_4$ ના સંતૃપ્ત જલીય દ્રાવણો માટે માપવામાં આવેલ વાહકતા ($S$ માં) છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$25^o C$ તાપમાને,$0.1 \, N \, CH_3COOH$ ના દ્રાવણની મોલર વાહકતા $80 \, S \, cm^2 \, mol^{-1}$ છે અને અનંત મંદને મોલર વાહકતા $400 \, S \, cm^2 \, mol^{-1}$ છે. $CH_3COOH$ નો વિયોજન અંશ $(\alpha)$ કેટલો થાય?

નીચેનામાંથી કયું સમીકરણ $AB_3$ પ્રકારના વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતા દર્શાવે છે?

$KCl$ ના $5.0 \, mmol \, dm^{-3}$ જલીય દ્રાવણની વાહકતા $0.55 \, mS$ છે,જ્યારે તેને $1.3 \, cm^{-1}$ ના કોષ અચળાંક ધરાવતા કોષમાં માપવામાં આવે છે. આ દ્રાવણની મોલર વાહકતા ....... $mS \, m^{2} \, mol^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo