નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $I :$ ડાયમિથાઈલ ઈથર પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. જોકે,ડાયઈથાઈલ ઈથર પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં દ્રાવ્ય છે.
વિધાન $II :$ સોડિયમ ધાતુનો ઉપયોગ ડાયઈથાઈલ ઈથરને સૂકવવા માટે કરી શકાય છે,પરંતુ ઈથાઈલ આલ્કોહોલ માટે નહીં. આપેલા વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • B
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલ પ્રારંભિક પદાર્થોને $HI$ સાથેની પ્રક્રિયા દ્વારા બનતી નીપજો (કોલમ-$II$) સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ $CH_3-O-CH_3$$(1)$ $C_6H_5OH + CH_3I$
$(B)$ $(CH_3)_2CH-O-CH_3$$(2)$ $(CH_3)_3C-I + CH_3OH$
$(C)$ $(CH_3)_3C-O-CH_3$$(3)$ $C_6H_5I + CH_3OH$
$(D)$ $C_6H_5-O-CH_3$$(4)$ $CH_3OH + CH_3I$
$(5)$ $(CH_3)_2CHOH + CH_3I$
$(6)$ $(CH_3)_2CH-I + CH_3OH$
$(7)$ $(CH_3)_3COH + CH_3I$

નીચેના સંયોજનો સાથે $HI$ ની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$I$: ટેટ્રાહાઇડ્રોપાયરાન
$II$: આઇસોક્રોમેન
$HI$ (વધારે પ્રમાણમાં) સાથેની પ્રક્રિયા પર કોણ ડાય-આયોડાઇડ બનાવે છે?

Difficult
View Solution

જ્યારે એનિસોલ સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજ બને છે?

Difficult
View Solution

$C_4H_{10}O$ અણુસૂત્ર ધરાવતા અસમપ્રમાણ ઈથરનું $IUPAC$ નામ શું છે?

વિધાન: ઇથાઇલ ફિનાઇલ ઈથર $HBr$ સાથે પ્રક્રિયા કરીને ફિનોલ અને ઇથાઇલ બ્રોમાઇડ બનાવે છે.
કારણ: ફિનાઇલ-ઓક્સિજન બંધ વધુ સ્થાયી હોવાને કારણે $C-O$ બંધનું વિભાજન ઇથાઇલ-ઓક્સિજન બંધ પર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo