વિધાન: ઇથાઇલ ફિનાઇલ ઈથર $HBr$ સાથે પ્રક્રિયા કરીને ફિનોલ અને ઇથાઇલ બ્રોમાઇડ બનાવે છે.
કારણ: ફિનાઇલ-ઓક્સિજન બંધ વધુ સ્થાયી હોવાને કારણે $C-O$ બંધનું વિભાજન ઇથાઇલ-ઓક્સિજન બંધ પર થાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ શું છે?

કોલમ-$I$ માં એનિસોલ સાથેની પ્રક્રિયાની નીપજોને કોલમ-$II$ માં આપેલા પ્રક્રિયકો સાથે જોડો. કોલમ-$I$ ની નીપજ માટે કોલમ-$II$ માંથી યોગ્ય પ્રક્રિયક શોધો.
કોલમ-$I$ (નીપજ)કોલમ-$II$ (પ્રક્રિયક)
$A$. મુખ્યત્વે $p$-બ્રોમોએનિસોલ$i$. નિર્જળ $AlCl_3$,$CH_3COCl$
$B$. $4$-નાઇટ્રોએનિસોલ$ii$. $CH_3Cl$,નિર્જળ $AlCl_3$,$CS_2$ માં
$C$. $4$-મિથોક્સિ ટોલ્યુઈન$iii$. ઇથેનોઇક એસિડમાં $Br_2$
$D$. $4$-મિથોક્સિ એસિટોફિનોન$iv$. સાંદ્ર $H_2SO_4$ અને $HNO_3$ નું મિશ્રણ

Difficult
View Solution

$C_2H_5-Br + CH_3ONa \to A \xrightarrow[{(cold)}]{{HI}} B,$ માં નીપજ $B$ શું છે?

Difficult
View Solution

વિલિયમસન સંશ્લેષણ દ્વારા નીચેનામાંથી શું બનાવી શકાશે નહીં?

આલ્કોહોલમાં $C-O-H$ બંધકોણ સમચતુષ્ફલકીય ખૂણા કરતા થોડો ઓછો કેમ હોય છે,જ્યારે ઈથરમાં $C-O-C$ બંધકોણ થોડો વધારે કેમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo