નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ વિભાજન ક્રોમેટોગ્રાફીમાં,સ્થિર કલા (stationary phase) એ નિષ્ક્રિય આધાર પર રહેલ પ્રવાહીનું પાતળું પડ છે.
વિધાન $(II) :$ પેપર ક્રોમેટોગ્રાફીમાં,કાગળનું દ્રવ્ય સ્થિર કલા તરીકે કાર્ય કરે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • B
    વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ ખોટું છે
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • D
    વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

પેપર ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત સમજાવો.

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (પદ્ધતિ) List-$II$ (ઉપયોગ)
$A$. નિસ્યંદન $I$. ક્લોરોફોર્મ-એનિલીન
$B$. વિભાગીય નિસ્યંદન $II$. ક્રૂડ ઓઈલના અંશોનું અલગીકરણ
$C$. વરાળ નિસ્યંદન $III$. એનિલીન-પાણીનું મિશ્રણ
$D$. ઓછા દબાણે નિસ્યંદન $IV$. સ્પેન્ટ-લાઈમાંથી ગ્લિસરોલનું અલગીકરણ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

થિયોરેટિકલ પ્લેટ (theoretical plate) એટલે શું?

ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતું પ્રવાહી સાદા નિસ્યંદન (simple distillation) દરમિયાન વિઘટન પામે છે,પરંતુ તેનું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન (steam distillation) દ્વારા કરી શકાય છે. આ કેવી રીતે શક્ય છે તે સમજાવો.

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ ક્લોરોફોર્મ અને એનિલિનના ઉત્કલનબિંદુ અનુક્રમે $334 \ K$ અને $457 \ K$ છે.
$(ii)$ નિસ્યંદન પ્રક્રિયામાં એનિલિન પછી ક્લોરોફોર્મની બાષ્પ મળે છે.
$(iii)$ ક્લોરોફોર્મ એ એનિલિન કરતા વધુ બાષ્પશીલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo