નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે,ત્યારે લાલ પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતા ઓછો વિચલિત થાય છે.
વિધાન $II$: વિક્ષેપક માધ્યમમાં અલગ-અલગ તરંગલંબાઇ માટે વક્રીભવનાંક અલગ-અલગ હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

આપેલ પ્રિઝમમાંથી પસાર થતા કિરણ માટે વિચલનકોણ $30^o$ છે. જો પ્રિઝમનો એક ભાગ દૂર કરવામાં આવે,તો નવો વિચલનકોણ કેટલા $^o$ થશે?

એક પ્રિઝમ જેનો વક્રીભવનાંક $\sqrt{2}$ અને પ્રિઝમ કોણ $30^{\circ}$ છે,તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. જો આપાતકોણ કેટલો હોય તો બીજી વક્રીભવનકારક સપાટી પર આપાત થતું પ્રકાશનું કિરણ પોતાનો માર્ગ પાછો ખેંચશે? $\left[\sin \frac{\pi}{6}=0.5\right]$

પ્રકાશનું એક એકરંગી કિરણ $n$ વક્રીભવનાંક ધરાવતા સમબાજુ પ્રિઝમની એક સપાટી પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે અને સામેની સપાટીમાંથી લંબ સાથે $\theta(n)$ ખૂણો બનાવીને બહાર નીકળે છે (આકૃતિ જુઓ). $n=\sqrt{3}$ માટે $\theta$ નું મૂલ્ય $60^{\circ}$ છે અને $\frac{d \theta}{d n}=m$ છે. $m$ નું મૂલ્ય શોધો.

સમબાજુ પ્રિઝમ માટે,આપાતકોણ અને નિર્ગમનકોણ પ્રિઝમકોણના $3/4$ ગણા છે. તો વિચલનકોણ .......... $^o$ છે.

પ્રકાશનું એક કિરણ $30^o$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર $60^o$ ના ખૂણે આપાત થાય છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે. નિર્ગમન કિરણ પ્રિઝમની બીજી સપાટી સાથે કેટલાનો ખૂણો બનાવશે....$^o$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo