નીચે બે વિધાન આપેલ છે. 

વિધાન $I:$

ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે $5^{\prime} \rightarrow 3^{\prime}$

વિધાન $II:$

$DNA$ ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • [NEET 2022]
  • A

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.

  • B

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે. 

  • C

    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

  • D

    વિધાન  $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે. 

Similar Questions

વોટ્સન અને ક્રિક દ્વારા સ્વયંજનન વિશે અપાયેલી યોજના ટૂંકમાં વર્ણવો.

સ્વયંજનન તેનામાં થાય છે.....

સ્વયંજનનમાં ભુલના કારણે શું ઉદ્ભવે છે ?

મેસેલ્સન અને સ્ટાફે બેકટેરીયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરીત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમુનાઓ લીધા ?

$DNA$ નું સ્વયંજનન અધરૂઢિગત પદ્ધતિથી થાય છે એ સાબિત કરતાં પ્રયોગમાં $E-coli$ બેક્ટરિયાને પહેલી વખત ધરાવતાં માધ્યમમાં ઉછેરવામાં આવ્યું હતું.