નીચે બે વિધાન આપેલ છે. 

વિધાન $I:$

ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે $5^{\prime} \rightarrow 3^{\prime}$

વિધાન $II:$

$DNA$ ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • [NEET 2022]
  • A

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.

  • B

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે. 

  • C

    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

  • D

    વિધાન  $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે. 

Similar Questions

 ક્યો ઉત્સેચ્ક $RNA$ પ્રાઈમરને દૂર કરે છે ?

$DNA$ નું સ્વયંજનન અધરૂઢિગત પદ્ધતિથી થાય છે એ સાબિત કરતાં પ્રયોગમાં $E-coli$ બેક્ટરિયાને પહેલી વખત ધરાવતાં માધ્યમમાં ઉછેરવામાં આવ્યું હતું.

કયો ઉત્સેચકો $dNTP$ ના બહુલીકરણને ઉત્પ્રેરીત કરે છે ?

$DNA$ અણુ કે જે રેડિયો એક્ટીવ થાયમીડીન ધરાવે છે તેને નોનરેડિયો એક્ટીવ પર્યાવરણમાં દ્વિગુણીત થવા દેવામાં આવે છે. ત્રણ દ્વિગુણન પછી રેડિયો એકટીવ થાયમીડીન ધરાવતા $DNA$ ની ચોક્કસ સંખ્યા શું હશે?

નીચેનામાંથી શેના ઉપયોગ દ્વારા ઘનતા ઢોળાંશ (Density gradient) બનાવાયો હતો ?