નીચે બે વિધાન આપેલ છે.
વિધાન $I:$
ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે $5^{\prime} \rightarrow 3^{\prime}$
વિધાન $II:$
$DNA$ ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
વોટ્સન અને ક્રિક દ્વારા સ્વયંજનન વિશે અપાયેલી યોજના ટૂંકમાં વર્ણવો.
સ્વયંજનન તેનામાં થાય છે.....
સ્વયંજનનમાં ભુલના કારણે શું ઉદ્ભવે છે ?
મેસેલ્સન અને સ્ટાફે બેકટેરીયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરીત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમુનાઓ લીધા ?
$DNA$ નું સ્વયંજનન અધરૂઢિગત પદ્ધતિથી થાય છે એ સાબિત કરતાં પ્રયોગમાં $E-coli$ બેક્ટરિયાને પહેલી વખત ધરાવતાં માધ્યમમાં ઉછેરવામાં આવ્યું હતું.