નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: એનિલિનનું નાઈટ્રેશન કરવાથી એનિલિનના ઓર્થો,મેટા અને પેરા નાઈટ્રો વ્યુત્પન્ન મળે છે.
કારણ $R$: નાઈટ્રેટિંગ મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં,$C_2H_5NH_2$ $\xrightarrow{HNO_2} A$ $\xrightarrow{PCl_5} B$ $\xrightarrow{NH_3} C$,સંયોજન '$C$' શું છે?

નીચેની કાર્બાઈલેમાઈન પ્રક્રિયામાં,$x$ એ વપરાયેલ $KOH$ ના મોલ દર્શાવે છે:
$C_6H_5NH_2 + CHCl_3 + x KOH \rightarrow C_6H_5NC + 3KCl + 3H_2O$
$x$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

નીચે આપેલા ડાયઝોનિયમ ક્ષારોની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો $.$

પ્રાથમિક એમાઈન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo