નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: $CH_{3}Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl_{3}$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા $o-$ અને $p-$મિથાઈલએનિલિન આપતી નથી.
કારણ $(R)$: એનિલિનનો $-NH_{2}$ સમૂહ નિર્જળ $AlCl_{3}$ સાથે ક્ષાર બનાવવાને કારણે નિષ્ક્રિય બને છે અને તેથી તે નીપજ તરીકે $m-$મિથાઈલએનિલિન આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    બંને $(A)$ અને $(R)$ સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.
  • B
    બંને $(A)$ અને $(R)$ સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $(A)$ સાચું છે,પરંતુ $(R)$ ખોટું છે.
  • D
    $(A)$ ખોટું છે,પરંતુ $(R)$ સાચું છે.

Explore More

Similar Questions

આપેલ શ્રેણીમાં $A$,$B$ અને $C$ ને ઓળખો: $CH_3CH_2Br$ $\xrightarrow[Alc.]{KCN} A$ $\xrightarrow{LiAlH_4} B$ $\xrightarrow[0^{\circ}C]{HNO_2} C$

એલિફેટિક પ્રાથમિક એમાઈનને ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા બનતું કાર્બનિક સંયોજન કયું છે?

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઇઝ છે?

નીચેનામાંથી કયો પ્રબળ બેઈઝ છે?

$5.8 \ g$ એનિલિનની બેન્ઝોયલેશન પ્રક્રિયાથી મળતા બેન્ઝાનિલાઇડનું દળ,જો નીપજની ટકાવારી $82\%$ હોય,તો . . . . . . $g$ (નજીકનો પૂર્ણાંક) છે.
(આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $H: 1, C: 12, N: 14, O: 16$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo