નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: જો મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરના ગૂંચળામાં આંટાની સંખ્યા બમણી કરવામાં આવે,તો પ્રવાહ સંવેદનશીલતા બમણી થાય છે.
વિધાન $II$: મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતા માત્ર ગૂંચળામાં આંટાની સંખ્યા વધારીને વધારવાથી તેની વોલ્ટેજ સંવેદનશીલતા પણ તે જ પ્રમાણમાં વધશે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • D
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

Explore More

Similar Questions

જો ગેલ્વેનોમીટરની જગ્યાએ એમીટરનો ઉપયોગ કરવો હોય,તો આપણે શું જોડવું જોઈએ?

ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે,શું જોડવું જોઈએ?

$50 \ \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને,જે $10 \ mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે,તેને $100 \ V$ ની રેન્જના વોલ્ટમીટરમાં ફેરવવાનું છે. ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં . . . . . . $\Omega$ નો અવરોધ જોડવો પડશે.

$25\,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $10\,mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તેને $100\,V$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં $R$ અવરોધ જોડવામાં આવે છે. તો અવરોધ $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo