નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એમીટરનો અવરોધ ઓછો હોય છે અને તેને શ્રેણીમાં જોડવામાં આવે છે.
  • B
    એમીટરનો અવરોધ ઓછો હોય છે અને તેને સમાંતરમાં જોડવામાં આવે છે.
  • C
    વોલ્ટમીટરનો અવરોધ ઓછો હોય છે અને તેને સમાંતરમાં જોડવામાં આવે છે.
  • D
    આપેલ પૈકી કોઈ નહીં.

Explore More

Similar Questions

એક મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતા $5\,div/mA$ છે અને તેની વોલ્ટેજ સંવેદનશીલતા (એકમ વોલ્ટેજ દીઠ કોણીય વિચલન) $20\,div/V$ છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ................. $\Omega$ છે.

ગેલ્વેનોમીટર એટલે શું? તેના ઉપયોગો જણાવો.

ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,$0.01\,\Omega$ ના શંટનો ઉપયોગ કરવામાં આવે છે. ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ $50\,\Omega$ છે અને તેનો મહત્તમ ડિફ્લેક્શન પ્રવાહ $20\,mA$ છે. એમીટરની રેન્જ કેટલી હશે?

વોલ્ટમીટર તરીકે કાર્ય કરતા ગેલ્વેનોમીટરમાં . . . . . . હોવું જોઈએ.

$G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને તેની શ્રેણીમાં $R$ અવરોધ જોડીને $V$ રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરી શકાય છે. તેની રેન્જ બદલીને $\frac{V}{3}$ કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo