કારણ આપો : પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે કારણ કે તેઓ સૌથી વધુ ટિપાઉપણું, તનીયતા અને ચમકવાનો ગુણધર્મ ધરાવે છે એ ઓછી સક્રિય ધાતુઓ છે એટલે કે નિષ્ક્રિય ધાતુઓ છે.

Similar Questions

જ્યારે આયર્ન$(II) $ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો ? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો.

રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો. 

કારણ આપો : ઍલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈનાં વાસણો બનાવવા માટે વપરાય છે.

કારણ આપો : કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઑક્સાઇડમાં ફેરવાય છે.

એવી ધાતુનું ઉદાહરણ આપો :

$(i)$ જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.

$(ii)$ જે છરી વડે આસાનીથી કાપી શકાય છે.

$(iii)$ જે ઉષ્માની ઉત્તમ વાહક છે.

$(iv)$ જે ઉષ્માની મંદવાહક છે.