પ્રેરિત ગર્ભપાત વિશે માહિતી આપો.
ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત $(MTP)$ અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે.
ગર્ભધારણના પહેલા બાર અઠવાડિયા એટલે કે ત્રણ મહિના દરમિયાન કરવામાં આવેલ $MTP$ વધુ સુરક્ષિત મનાય છે. બીજા ત્રણ મહિનામાં જો ગર્ભપાત કરાવાય તો તે ઘાતક બને છે.
નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય : $(i)$ સતત ગર્ભાધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થને થતી ગંભીર ઇજા માટે $(ii)$ જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતાના કારણે વિકલાંગ થવાની શક્યતા હોય,
$MTP$ સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગર્ભનિરોધની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મેળવવા થાય છે.
જાતિ-પરીક્ષણ માટે એગ્નિઓસેન્ટેસિસ આપણા દેશમાં પ્રતિબંધિત છે. શું આ પ્રતિબંધ જરૂરી છે? ટિપ્પણી કરો.
નીચેનામાંથી કઈ પધ્ધતીને માદા ભ્રૂણહત્યા માટે જવાબદાર ઠેરવી શકાય?
$MTP$ એટલે શું?
દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો.
દાક્તરી ગર્ભનિકાલ $(MTP)$ ને ક્યાં સુધી સલામત ગણવામાં આવે છે? .