નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.
સંકરણ કરાવતા $75$ છોડ ઉચા અને $25$ છોડ નીચા પ્રાપ્ત થાય છે તો તેમના માટે પિતૃ પ્રકાર કેવો હશે?
મેન્ડલને એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતીનો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $(Ratio)$ શું હતું?
પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.
આપેલામાંથી કયું વિધાન મેન્ડલના પ્રભુતાના નિયમ સાથે સુસંગત નથી.