કોઈ આપેલ સમયે, ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને $..........$ તરીકે ઉલ્લેખવામાં આવે છે.
કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જેવભાર હોય છે?
નવા ઠંડા પડેલા લાવા પર નવી જાતિ સમૂહોનો ઉદ્દભવ એ ...... સુચવે છે?
સજીવોના સુકા વજનમાં કાર્બનનું પ્રમાણ $....$ અને વૈશ્વિક કાર્બનના જથ્થા પૈકિ $.....$ ટન દરિયામાં ઓગળેલ છે.
જો આપણે સંપૂર્ણ રીતે નિવસનતંત્રમાંથી વિઘટકોને દૂર કરી તો નિવસનતંત્રનું કાર્ય અસરકારક રહેશે કારણ કે.....