રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-
હેકિંગ
થોસસ હન્ટ મોર્ગન
સટન અને બોવેરી
આલ્ફ્રેડ સ્ટર્ટવેન્ટ
નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .
મોર્ગન તથા તેનાં સમૂહનાં વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે જનીનનો સમૂહ, સમાન રંગસૂત્ર પર આવેલ હોય ત્યારે કેટલાંક જનીનો ખૂબ જ મજબૂતાઈથી સંલગ્નત થઈ અને.... દર્શાવે છે.
જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .
માત્ર જનીન B અને A ની વ્યતિકરણ માત્રા $5\%$ છે. જ્યારે A અને C ની જનીનની વ્યતિકરણ માત્રા $15\%$ છે તો રંગસૂત્ર પર આ જનીનો ની શક્ય શ્રેણી ......છે.
જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.