આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સળિયા પર ચાર દળ જડિત કરેલા છે. અક્ષ $PQ$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........ $kg-m^2$ છે.

  • A
    $2$
  • B
    $1.04$
  • C
    $0.5$
  • D
    $0.3$

Explore More

Similar Questions

ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી કયું છે?

જો $\bar{a}$ અને $\bar{b}$ બે એકમ સદિશો હોય કે જેથી $\bar{a}+2 \bar{b}$ અને $5 \bar{a}-4 \bar{b}$ એકબીજાને લંબ હોય,તો $\bar{a}$ અને $\bar{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

જો $z = x + iy$ એ એક સંકર સંખ્યા હોય જે $\left| z + \frac{i}{2} \right|^2 = \left| z - \frac{i}{2} \right|^2$ નું સમાધાન કરે છે,તો $z$ નો બિંદુપથ શું છે?

એક એમીટરમાંથી $1.0 \ A$ નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. તેને $10 \ A$ ની રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,તેના અવરોધ $(G)$ અને શંટ અવરોધ $(S)$ નો ગુણોત્તર કેટલો હશે?

જો ${}_{92}^{236}U$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થતી હોય,તો $1000 \text{ J}$ ઉર્જા મુક્ત કરવા માટે કેટલા ન્યુક્લિયસનું વિખંડન થવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo