આદર્શ વાયુના અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ $W = -Q$
$(ii)$ $\Delta U = 0$
$(iii)$ $\Delta H \neq 0$
$(iv)$ $\Delta T = 0$

  • A
    $(i)$,$(ii)$ અને $(iii)$
  • B
    $(i)$,$(ii)$ અને $(iv)$
  • C
    $(ii)$,$(iii)$ અને $(iv)$
  • D
    $(i)$,$(ii)$,$(iii)$ અને $(iv)$

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$I$. $0 \ K$ તાપમાને,શુદ્ધ સ્ફટિકમય પદાર્થોની એન્ટ્રોપી શૂન્યની નજીક પહોંચે છે.
$II$. પ્રક્રિયા $H_2O_{(l)} \longrightarrow H_2O_{(g)}$ માટે એન્ટ્રોપી ઘટે છે.
$III$. ગિબ્સ ઊર્જા એ અવસ્થા વિધેય છે.

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I$. $A \rightleftharpoons B$ પ્રક્રિયા માટે $\Delta_{r} G$ શૂન્ય હોય છે.
$II$. તાપમાન નિરપેક્ષ શૂન્યની નજીક પહોંચતા શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થોની એન્ટ્રોપી શૂન્યની નજીક પહોંચે છે.
$III$. પ્રક્રિયાની $\Delta U$ બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરીને નક્કી કરી શકાય છે.

એક પ્રવાહીના બાષ્પીભવન માટે $\Delta H$ નું મૂલ્ય $20 \, kJ/mol$ છે. આદર્શ વર્તણૂક ધારતા,$60^{\circ} C$ તાપમાને અને $1 \, bar$ દબાણે $1 \, mole$ પ્રવાહીના બાષ્પીભવન માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $.... \, kJ/mol$ ની નજીક છે.

$1 \ mol$ આદર્શવાયુ કે જેના માટે $C_v = (3/2)R$ છે,તેને $1 \ atm$ ના અચળ દબાણે $25 \ ^oC$ થી $100 \ ^oC$ તાપમાને ગરમ કરવામાં આવે છે. તો $\Delta H$ નું મૂલ્ય $...... \ cal$ થશે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું હંમેશા ઋણ હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo