પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \to 2C_{(g)} + 3D_{(g)}$ માટે,$27\ ^oC$ તાપમાને $\Delta E$ નું મૂલ્ય $19.0\ kcal$ છે. આ પ્રક્રિયા માટે $\Delta H$ નું મૂલ્ય .......$kcal$ થશે $(R = 2.0\ cal\ K^{-1} mol^{-1})$

  • A
    $20.8$
  • B
    $19.8$
  • C
    $18.8$
  • D
    $20.2$

Explore More

Similar Questions

જો પ્રમાણિત મોલર એન્થાલ્પી ફેરફાર અને બોમ્બ કેલરીમીટરમાં માપવામાં આવેલ પ્રમાણિત મોલર આંતરિક ઉર્જા ફેરફાર સમાન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$X_2, Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2} X_2 + \frac{3}{2} Y_2 \rightleftharpoons XY_3, \Delta H = -30 \ kJ$ માટે,સંતુલન સ્થિતિએ તાપમાન ............. $K$ હોવું જોઈએ.

$H_2O$ ની સર્જન એન્થાલ્પી $-68 \ k.cal/mol$ છે. $OH^-$ ની સર્જન એન્થાલ્પી શોધો. આપેલ છે કે $H^+$ અને $OH^-$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-13.7 \ k.cal/mol$ છે.

$NH_4OH$ અને $HCN$ વચ્ચેની જલીય દ્રાવણમાં તટસ્થીકરણની એન્થાલ્પી $kJ/mol$ માં શોધો,જો $NH_4OH$ અને $HCN$ ની આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે $7 \ kJ/mol$ અને $8 \ kJ/mol$ હોય અને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની તટસ્થીકરણ એન્થાલ્પી $-57.3 \ kJ/mol$ હોય.

$20 \ mL$ $0.5 \ M$ $NaOH$ ને $100 \ mL$ $0.1 \ M$ $HCl$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્માનું પ્રમાણ $x \ kJ$ છે. તટસ્થીકરણની ઉષ્મા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo