આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ માટે:

  • A
    $E$ અને $H$ બદલાતા નથી
  • B
    $E$ વધે છે પરંતુ $H$ ઘટે છે
  • C
    $H$ વધે છે પરંતુ $E$ ઘટે છે
  • D
    $E$ અને $H$ અપરિવર્તિત રહે છે

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને $6$ મોલ આદર્શ વાયુનું કદ $1$ લિટરથી વધીને $10$ લિટર થાય છે. આ પ્રક્રિયા સમતાપી અને પ્રતિવર્તી છે. તો મહત્તમ કાર્ય કેટલું થશે ($, kJ$ માં)?

આદર્શ વાયુ માટે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયામાં થયેલું કાર્ય છે-

અચળ કદ પર અલગ કરેલી સિસ્ટમ (isolated system) માટે આંતરિક ઉર્જામાં થતા ફેરફારની આગાહી કરો.

એક વાયુને $2.5 \ bar$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ પ્રારંભિક કદ '$x$' $L$ થી અંતિમ કદ $4.5 \ L$ સુધી વિસ્તરણ કરવા દેવામાં આવે છે. જો થયેલ કાર્યનું મૂલ્ય $5 \ dm^3 \ bar$ હોય,તો '$x$' નું મૂલ્ય શું હશે ($L$ માં)?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે,$\Delta H$ એ $\Delta E$ ને સમાન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo