પ્રિઝમના લઘુત્તમ વિચલન કોણ તેના વક્રીભવન કોણ જેટલો હોય,તો તે પ્રિઝમ એવા દ્રવ્યનો બનેલો હોવો જોઈએ જેનો વક્રીભવનાંક

  • A
    $\sqrt{2}$ અને $1$ ની વચ્ચે હોય
  • B
    $2$ અને $\sqrt{2}$ ની વચ્ચે હોય
  • C
    $> 1$
  • D
    $< 1$

Explore More

Similar Questions

સમબાજુ પ્રિઝમમાં લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના કોણના અડધા જેટલો છે. પ્રિઝમનો વક્રીભવનાંક . . . . . . છે.

એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu = 1.5 + 0.004 / \lambda^{2}$ મુજબ બદલાય છે,જ્યાં $\lambda$ એ વક્રીભવનાંક માપવા માટે વપરાતા પ્રકાશની તરંગલંબાઇ છે. આ જ દ્રવ્યનો ઉપયોગ કરીને $10^{\circ}$ ના પ્રિઝમકોણ ધરાવતો એક પાતળો પ્રિઝમ બનાવવામાં આવ્યો. $\lambda_{1}$ અને $\lambda_{2}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશના સ્ત્રોતો માટે પ્રિઝમના લઘુત્તમ વિચલનકોણ $\delta_{m}$ નોંધવામાં આવ્યા. તો,

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના $6^{\circ}$ ખૂણાવાળા એક પાતળા પ્રિઝમને $1.75$ વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે જોડવામાં આવે છે જેથી વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) મળે. તો,બીજા પ્રિઝમનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

કાચના પ્રિઝમ $P_{1}$ અને $P_{2}$ ને વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) ઉત્પન્ન કરવા માટે જોડવામાં આવે છે. પ્રિઝમ $P_{1}$ અને $P_{2}$ ના ખૂણા અનુક્રમે $4^{\circ}$ અને $3^{\circ}$ પસંદ કરવામાં આવ્યા છે. જો પ્રિઝમ $P_{1}$ નો વક્રીભવનાંક $1.54$ હોય,તો $P_{2}$ નો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ $60^{\circ}$ ના પ્રિઝમ પર લઘુત્તમ વિચલનની સ્થિતિમાં આપાત થાય છે. પ્રિઝમની પ્રથમ સપાટી (એટલે કે,આપાત સપાટી) પર વક્રીભવનકોણ .......$^{\circ}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo