મોનોઆલ્કાઈલ બેન્ઝીન તૈયાર કરવા માટે,સીધા આલ્કાઈલેશન કરતા એસાઈલેશન પ્રક્રિયાને વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે:

  • A
    આલ્કાઈલેશનમાં,ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે
  • B
    આલ્કાઈલેશનમાં,મોટી માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે
  • C
    આલ્કાઈલેશનમાં,પોલીઆલ્કાઈલેટેડ નીપજ બને છે
  • D
    આલ્કાઈલેશન ખૂબ ખર્ચાળ છે

Explore More

Similar Questions

$1,4-$ડાયમિથાઈલબેન્ઝીન ને નિર્જળ $AlCl_{3}$ અને $HCl$ સાથે ગરમ કરતા શું મળે છે?

નીચેના સંયોજનો માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પ્રત્યે ઘટતી સક્રિયતાનો ક્રમ કયો છે?
$(i)$ બેન્ઝીન
$(ii)$ ટોલ્યુઈન
$(iii)$ ક્લોરોબેન્ઝીન
$(iv)$ ફિનોલ

નાઈટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ દ્વારા બેન્ઝીનનું નાઈટ્રેશન એ . . . છે.

$P, Q$ અને $S$ સંયોજનોનું $HNO_3/H_2SO_4$ ના મિશ્રણનો ઉપયોગ કરીને નાઇટ્રેશન કરવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં મુખ્ય નિપજ શું મળે છે?

Difficult
View Solution

$C_8H_{10}$ (એરોમેટિક) આણ્વિય સૂત્ર ધરાવતું સંયોજન '$A$' જે $1$ મોનોનાઈટ્રો વિસ્થાપિત નીપજ અને $3$ ડાયનાઈટ્રો વિસ્થાપિત નીપજો આપે છે,તે કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo