સંકર ગુણોત્તર મેળવવા માટે વનસ્પતિના કયા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે?

  • A
    પ્રભાવી લક્ષણો
  • B
    પ્રચ્છન્ન લક્ષણો
  • C
    નવા લક્ષણો
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

જો પુત્રી હિમોફિલિયાથી ગ્રસ્ત હોય,તો તેના માતા-પિતા માટે નીચેનામાંથી કઈ શક્યતા લાગુ પડે છે?

માનવ વંશાવળીના નકશા (pedigree chart) બનાવવા માટે નીચેનામાંથી કઈ નિશાની અને તેની રજૂઆત સાચી છે?

તફાવત આપો: અપૂર્ણ પ્રભુતા અને સહ-પ્રભુતા.

જ્યારે બે વ્યક્તિઓ બાહ્ય દેખાવમાં સમાન હોય પરંતુ તેમના જનીનિક બંધારણમાં ભિન્ન હોય,ત્યારે તેમને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે? $(i)$ $ABO$ રુધિર જૂથ જનીન $I$ દ્વારા નિયંત્રિત થાય છે. (ii) જનીન $I$ ચાર અલીલ ધરાવે છે. (iii) $I^A$ અને $I^B$ સમાન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. (iv) $I$ અથવા $i$ ભિન્ન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(v)$ $I^A$ અને $I^B$ અપૂર્ણ પ્રભાવી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo