નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?
નજીકના સંબંધીઓ વચ્ચે પ્રજનન
અસર ન થઈ હોય તેવો પુરુષ
અસર ન થઈ હોય તેવી સ્ત્રી
અસર પામેલ નર
લેવાયરસ ઓડોરેટ્સમાં ભૂરા પુષ્પો અને લાંબી પરાગરજ ધરાવતી વર્ણસંકર જાતને લાલ પુષ્પ તથા ગોળાકાર પરાગરજ ધરાવતા સમયુગ્મી પ્રચ્છન્ન છોડ સાથે સંકરણ કરાવતાં પિતૃમાં cis તબક્કામાં હાજર જનીનીના કેટલાં પિતૃપ્રકાર મળે?
બોનલિયામાં બધી ઈયળ જનીનીક રીતે અને કોષીય રીતે સમાન હોય છે. આ કીડામાં નર વ્યક્તિ, માદાના ગર્ભાશયમાં રહે છે. જો ચોક્કસ નર, પુખ્ત માદાની સંઢની નજીક સ્થાયી થાય તો તે નર વ્યક્તિ બને છે. જો ઈયળ પાણીમાં મુક્ત વિકાસ પામે તો તે..... બને છે.
હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?
કયાં વૈજ્ઞાનિકોએ જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનો જેવો છે.
કયા વૈજ્ઞાનિક એ મેલોન્ડ્રીયમ આલ્બમમાં લિંગ નિશ્ચયન શોધ્યું હતું.