નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?

  • A

     નજીકના સંબંધીઓ વચ્ચે પ્રજનન

    726-a898
  • B

    અસર ન થઈ હોય તેવો પુરુષ

    726-b898
  • C

    અસર ન થઈ હોય તેવી સ્ત્રી

    726-c898
  • D

    અસર પામેલ નર

    726-d898

Similar Questions

$AABbCC$ જનીન બંધારણ ધરાવતી વનસ્પતિમાં કેટલા ભિન્ન ભિન્ન પ્રકારના જન્યુઓ ઉત્પન થશે?

કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.

$Rh^+$ વ્યક્તિનો જનીન પ્રકાર..... હોઈ શકે.

જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.

કયા વૈજ્ઞાનિક રંગસુત્રને $X-$કાય તરીકે દર્શાવ્યું?