નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?
નજીકના સંબંધીઓ વચ્ચે પ્રજનન
અસર ન થઈ હોય તેવો પુરુષ
અસર ન થઈ હોય તેવી સ્ત્રી
અસર પામેલ નર
$AABbCC$ જનીન બંધારણ ધરાવતી વનસ્પતિમાં કેટલા ભિન્ન ભિન્ન પ્રકારના જન્યુઓ ઉત્પન થશે?
કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.
$Rh^+$ વ્યક્તિનો જનીન પ્રકાર..... હોઈ શકે.
જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.
કયા વૈજ્ઞાનિક રંગસુત્રને $X-$કાય તરીકે દર્શાવ્યું?