દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા શાથી પદાર્થને સૂઢમ ખંડોમાં વિભાગેલો ગણવામાં આવે છે ?
દઢ પદાર્થમાં કણોની (પરમાણુઓ અથવા અણુઓની) સંખ્યા ઘણી વધારે હોય છે અને કણો વચ્ચેનું અંતર ઘણું
છે. તેથી દળ અને અંતરના ગુણાકારોનો સરવાળો કરવો અસંભવ છે તેથી દૃઢ પદર્થને સૂક્ષ્મદળના $n$ ખંડોમાં વિભાજિત કરેલો ગણવામાં આવે છે.
સંમિતિ અને સમાગ પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન જણાવો.
$m$ અને $M$ દળના બે પદાર્થ ને $L$ અંતરે મૂકેલા છે. તો $m$ દળ ના પદાર્થ પાસેથી દ્રવ્યમાનકેન્દ્રનું અંતર કેટલુ થાય$?$
$2\ meter$ બાજુવાળા ચોરસના ખૂણા પર $m$ દળના કણો મૂકેલા છે.જો તેમના વિકર્ણના છેદનબિંદુને ઉગમબિંદુ લેવામાં આવે તો ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
ચોરસના ચાર બિંદુ પર ચાર કણ $A, B, C$ અને $D$ જેના દળ $m_A=m, m_B=2m, m_C=3m$ અને $m_D=4m$ મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
$8$ સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી $x\,cm$ ઊંચાઈ પર હોય તો $x=......$