દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા શાથી પદાર્થને સૂઢમ ખંડોમાં વિભાગેલો ગણવામાં આવે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દઢ પદાર્થમાં કણોની (પરમાણુઓ અથવા અણુઓની) સંખ્યા ઘણી વધારે હોય છે અને કણો વચ્ચેનું અંતર ઘણું

છે. તેથી દળ અને અંતરના ગુણાકારોનો સરવાળો કરવો અસંભવ છે તેથી દૃઢ પદર્થને સૂક્ષ્મદળના $n$ ખંડોમાં વિભાજિત કરેલો ગણવામાં આવે છે.

Similar Questions

સંમિતિ અને સમાગ પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન જણાવો. 

$m$ અને $M$ દળના બે પદાર્થ ને $L$ અંતરે મૂકેલા છે. તો $m$ દળ ના પદાર્થ પાસેથી દ્રવ્યમાનકેન્દ્રનું અંતર કેટલુ થાય$?$

$2\ meter$ બાજુવાળા ચોરસના ખૂણા પર $m$ દળના કણો મૂકેલા છે.જો તેમના વિકર્ણના છેદનબિંદુને ઉગમબિંદુ લેવામાં આવે તો ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?

ચોરસના ચાર બિંદુ પર ચાર કણ $A, B, C$ અને $D$ જેના દળ $m_A=m, m_B=2m, m_C=3m$ અને $m_D=4m$ મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?

  • [JEE MAIN 2019]

$8$ સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી $x\,cm$ ઊંચાઈ પર હોય તો $x=......$

  • [JEE MAIN 2020]