એક આદર્શ વાયુ માટે,જ્યારે તાપમાન અને દબાણ અનુક્રમે $T_0$ અને $P_0$ હોય ત્યારે વાયુની ઘનતા $\varrho_0$ છે. જ્યારે વાયુનું તાપમાન $2 T_0$ થાય,ત્યારે તેનું દબાણ $3 P_0$ બને છે. નવી ઘનતા કેટલી હશે?

  • A
    $\frac{2}{3} \varrho_0$
  • B
    $\frac{3}{4} \varrho_0$
  • C
    $\frac{4}{3} \varrho_0$
  • D
    $\frac{3}{2} \varrho_0$

Explore More

Similar Questions

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ શું દર્શાવે છે? તેનું મૂલ્ય અને એકમ લખો.

આકૃતિમાં બે તાપમાન $T_1$ અને $T_2$ પર આદર્શ વાયુ માટે દબાણ $(P)$ વિરુદ્ધ ઘનતા $( ho)$ ના આલેખ દર્શાવેલ છે.

બાજુની આકૃતિ બે તાપમાન $T_1$ અને $T_2$ પર વાયુના દબાણ $(P)$ અને કદ $(V)$ નો આલેખ દર્શાવે છે. નીચેનામાંથી કયું અનુમાન સાચું છે?

$20 \, L$ કદ ધરાવતા એક વાયુપાત્રમાં $2.5 \times 10^5 \, N \, m^{-2}$ દબાણે ઑક્સિજન વાયુ ભરેલો છે. વાયુપાત્રમાં રહેલા ઑક્સિજન વાયુનું દળ શોધો. વાયુપાત્રમાં ઑક્સિજનનું તાપમાન $27 \, ^\circ C$,ઑક્સિજનનો અણુભાર $32 \, g \, mol^{-1}$ અને $R = 8.31 \, J \, mol^{-1} K^{-1}$ છે.

Difficult
View Solution

$30 \, L$ કદના સિલિન્ડરમાં ઓક્સિજનનું પ્રારંભિક ગેજ દબાણ $15 \, atm$ અને તાપમાન $27^{\circ}C$ છે. સિલિન્ડરમાંથી અમુક ઓક્સિજન બહાર નીકળી જાય છે ત્યારે ગેજ દબાણ $11 \, atm$ અને તાપમાન $17^{\circ}C$ થઈ જાય છે. સિલિન્ડરમાંથી બહાર આવેલા ઓક્સિજનનું દળ ........ $kg$ થશે. ($R = 8.31 \, J \, mol^{-1} K^{-1}$,$O_2$ નું આણ્વીય દળ $= 32 \, g/mol$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo